Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાપડ બજારમાં પેમેન્ટના મામલે ઘર્ષણ થતાં ચેકથી પેમેન્ટ કરવાનો નિર્ણય

Webdunia
શનિવાર, 12 નવેમ્બર 2016 (14:28 IST)
કાપડબજારમાં પાછલા કેટલાય સમયથી મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા પછી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ગઇ કાલે શહેરના કાપડબજારના મોટા વેપારીઓની આ પરિસ્થિતિનો કેવો ઉકેલ લાવવો તે અંગે એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મસ્કતી માર્કેટના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગત સહિત મોટી સંખ્યામાં કાપડ અને રેડિમેડ ગાર્મેન્ટના વેપારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં સર્વસંમતિથી એવો નિર્ણય લેવાયો હતો કે વર્તમાન પરિસ્થિતિમાં જે પાર્ટીઓ પાસે જૂના બાકી લેણા નીકળે છે તે પાર્ટીઓ જો ઉઘરાણી સમયે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની જૂની ચલણી નોટોની ઓફર કરી વ્યવહાર પતાવવાની વાત કરે છે અને તેને કારણે વેપારીઓમાં ઘર્ષણના બનાવો બને છે. આવા સંજોગોમાં જૂના લેણાના વ્યવહાર સામે ચેક લઇને પતાવટ કરવા મહાજને વેપારીઓને જણાવ્યું છે એટલું જ નહીં જો જૂની નોટો વેપારી આપવાનો આગ્રહ રાખે તો મહાજનને જાણ કરવા પણ જણાવ્યું છે. મહાજને આવા વેપારીઓ સામે પોલીસમાં ફરિયાદ કરવાના પણ સંકેતો આપ્યા છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

PM Modi-Spain PM Pedro in Vadodara Live : રોડ-શો જોવા સવારથી લોકોની ભીડ, વડોદરા શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ – પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાનું લક્ષ્ય

દિવાળી પહેલા હૈદરાબાદમાં મોટી દુર્ઘટના! ફટાકડાની દુકાન, રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગભગ 8 કાર બળીને ખાખ થઈ ગઈ

Diwali 2024: વાઘ બારસ શા માટે ઉજવાય, વાછરડા પૂજાનુ મુહુર્ત

આજે પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરામાં એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

આગળનો લેખ
Show comments