Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી રવાના થતી એસી ટ્રેનોમાં પ્રવાસીઓ ઘટ્યાં

Webdunia
ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (16:36 IST)
નોટબંધીની અસર રેલવેના પ્રવાસીઓ પર જોવા મળી છે ખાસ કરીને અમદાવાદથી વિવિધ ડેસ્ટિનેશન માટે રવાના થતી એસી ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યુ છે. પ્રવાસીઓની સંખ્યા સરેરાશ ૩૦ થી ૪૦ ટકા ઘટી ગઇ છે. એસી ટ્રેનોમાં ઓલટાઇમ વેઇટીંગમાં મળતી ટિકિટ પણ હાલમાં સરળતાથી મળી રહી છે. અમદાવાદથી મુંબઇ માટે દુરંન્તો, શતાબ્દી, દિલ્હી માટે રાજધાની તેમજ પુણે માટે દુરંન્તો જેવી એસી ટ્રેનોમાં હાલમાં મુસાફરોની સંખ્યા ઘટી રહી છે. નોટબંધીને પગલે પ્રવાસીઓની સંખ્યા ઘટી જતા રાતોરાત રેલવેએ સર્વિસ ટેક્સ નહીં લેવાનો નિર્ણય લીધો હતો,જેથી મુસાફરોની સંખ્યા જળવાઇ રહે, તેમ છતાં પ્રવાસીઓની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટતી જ જોવા મળી રહી છે. રેલવેના સુત્રોએ જણાવ્યુ કે રેલવેએ લાગુ કરેલી ફલેક્ક્ષી ફેર સિસ્ટમમાં પણ પ્રવાસીઓને પ્રથમ ૧૦ ટકા સીટોને  બાદ કરતા તમામ સીટોમાં બુકીંગ વખતે ૧૦-૧૦ ટકા ભાડામાં વધારો કરાયો હતો.  

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments