Webdunia - Bharat's app for daily news and videos

Install App

દાહોદ હાઈવે પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 5ના મોત, 20થી વધુ લોકો ઘાયલ

Webdunia
ગુરુવાર, 15 સપ્ટેમ્બર 2016 (11:50 IST)
દાહોદ હાઈવે પર આજે વહેલી સવારે એસટી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પંચમહાલના ઓરવાડા ગામ પાસેથી ટંકારી જવા એસટી બસ જઇ રહી હતી. ત્યારે આગળ જતી ટ્રકે અચાનક બ્રેક મારતા પાછળથી આવતી એસટી બસ તેની સાથે અથડાઈ હતી. જેથી ટ્રક અને એસટી બસ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિના મોત થયા હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.

એસટી બસમાં સવાર બે મહિલા અને બે બાળકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 20  લોકોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, તદઉપરાંત અન્ય પાંચ ઇજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે.


સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ઘાયલોમાંથી 4 લોકોની સ્થિતિ ગંભીર છે.


બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments