Dharma Sangrah

દ્વારકાના 24 ટાપુઓ પર પ્રતિબંધ જાહેર કરાયો

Webdunia
મંગળવાર, 4 ઑક્ટોબર 2016 (14:04 IST)
ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક બાદ ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. ત્રાસવાદી સંગઠન દ્વારા ભીડભાડવાળા સ્થળો અને ધાર્મિક સ્થાનો પર હુમલો કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે. જેને લઈ સરહદી વિસ્તારોને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૨૪ ટાપુઓ આવેલા છે, જેમાં બે ટાપુઓ ઉપર માનવવસ્તી છે. જ્યારે ૨૨ ટાપુઓ પર ધાર્મિક સ્થળ હોઈ લોકો અવરજવર કરતા હોય છે. હાલમાં આવા એલર્ટના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પૂર્વ પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિ આ ૨૨ ટાપુઓ ઉપર જઈ શકશે નહીં. જો આ જાહેરનામાનો કોઈ વ્યક્તિ ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

વધુ જુઓ..

નવીનતમ

નાગિન અભીનેત્રી સુધા ચંદ્રનનો વિડીયો વાયરલ, ભજન સંઘ્યામાં ગુમાવી બેઠી સુધ-બુધ, હાલત જોઈને હેરાન રહી ગયા લોકો

ગુજરાતી જોક્સ -પ્રેમના બંને પ્રતીકો

ગુજરાતી જોક્સ -છોકરીને મળવા ગયો

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

આગળનો લેખ
Show comments