Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રીનાં કારણે અંબાજીમાં દર્શનનો સમય બદલાયો

Webdunia
શુક્રવાર, 26 સપ્ટેમ્બર 2014 (12:36 IST)
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર આસો સુદ-૧ (એકમ) ગુરૃવારને તા. ૨૫-૯-૧૪ થી આસો વદ - અમાસ ગુરૃવારને તા. ૨૩-૧૦-૨૦૧૪ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબ રહેશે.

- સવારે આરતી - ૭.૩૦ થી ૮.૦૦

- સવારે દર્શન - ૮.૦૦ થી ૧૧.૩૦

- રાજભોગ બપોરે - ૧૨.૦૦ કલાકે

- બપોરે દર્શન - ૧૨.૩૦ થી ૧૬.૧૫

- સાંજે આરતી - ૧૮.૩૦ થી ૧૯.૦૦

- સાંજે દર્શન - ૧૯.૦૦ થી ૨૧.૦૦


નવરાત્રી અંગેનો કાર્યક્રમ

(૧) ઘટ સ્થાપન ઃ- આસો સુદ-૧, ગુરૃવારને તા. ૨૫-૯-૨૦૧૪. સમય સવારે ૧૦.૩૦ કલાકે

(૨) દુર્ગાષ્ટમી ઃ- આસો સુદ - ૮ ગુરૃવારને તા. ૨-૧૦-૨૦૧૪. આરતી સવારે ૬.૦૦ કલાકે થશે.

(૩) વિજયાદશમી (સમી પુજન) ઃ- આસો સુદ -૧૦ શુક્રવારને તા. ૩-૧૦-૨૦૧૪ સાંજે ૮.૧૭ કલાકે

(૪) દૂધપૌઆનો ભોગ ઃ- તા. ૭/૧૦/૨૦૧૪ ને મંગળવારના રોજ રાત્રે ૧૨.૦૦ કલાકે તથા કપૂર આરતી.

(૫) આસો સુદ પૂનમ ઃ- આસો સુદ - ૧૫ બુધવારને તા. ૮/૧૦/૨૦૧૪ આરતી સવારે ૬.૦૦ કલાકે

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments