Webdunia - Bharat's app for daily news and videos

Install App

શંકરસિંહ વાધેલાના નિવાસ્થાને સીબીઆઈના દરોડા

Webdunia
બુધવાર, 17 જૂન 2015 (15:53 IST)
ગુજરાત વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અને પૂર્વ કાપડ મંત્રી શંકરસિંહ વાધેલાના નિવાસ સ્થાન અને ઓફિસ પર સીબીઆઈએ તપાસ શરૂ કરી છે. કેટલાક મીડીયાના અહેવાલ પ્રમાણે સીબીઆઈએ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સામે ફરિયાદ પણ દાખલ કરી છે. નેશનલ ટેક્સટાઈલ કોર્પોરેશન (એનટીસી)ની 1700 કરોડ રૂપિયાની જમીન ગોટાળા અંગે સીબીઆઈએ મોટા પાયે તપાસ શરૂ કરી છે. એનટીસીની ઓફિસ મુંબઈ, ગાંધીનગર અને કલકત્તા સહિત સીબીઆઈએ એક સાથે નવ સ્થાન પર દરોડા પાડ્યા છે. 
 
બુધવારે સવારે 11 વાગ્યે સીબીઆઈની એક ટીમ શંકરસિંહ વાધેલાના ગાંધીનગર રાધનપુર ચોકડી પાસે આવેલ વસંત વગડા બંગલામાં ટીમ પહોંચી હતી અને દસ્તાવેજોની ચકાસણી ચાલુ કરી હતી. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાનેથી સીબીઆઈએ લેપટોપ પણ કબજે કર્યુ છે. 
 
મીડિયાના અહેવાલો પ્રમાણે આ સર્ચ ઓપરેશનમાં સીબીઆઈ સાથે ઈડી પણ જોડાયુ હતુ. આ રેડમાં લગભગ 20 સભ્યોની ટીમે શંકરસિંહના નિવાસ સ્થાને દરોડા પાડ્યા છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments