મંગળવારે યોજાનારા પાટીદાર અનામત રેલીને લઈને શહેરના અનેક રસ્તા બંધ કરીને વૈકલ્પિક રૂટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે જીએમડીસી ગ્રાઉંડ ખાતે યોજાનારા જાહેરસભાને કારણે કોઈ મોટી ટ્રાફિક સમસ્યા ઉભી ના થાય તે માટે સવારે પાંચથી કાર્યક્રમ પુરો ના થય ત્યા સુધી વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે.
વાંચો કયા રૂટ બંધ કરાયા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરાઈ
A. શિવરંજની ચાર રસ્તાથી એઈસી ચાર રસ્તા સુધીનો માર્ગ બંધ રહેશે