Webdunia - Bharat's app for daily news and videos

Install App

AAPની પીછેહટ, ગુજરાતમાં પેટાચૂંટણી નહીં લડે

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (18:26 IST)
ગુજરાતમાં નવ વિધાનસભાની અને એક લોકસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે એમાં આમ આદમી પાર્ટી (AAP) એના ઉમેદવારો ઊભા નહીં રાખે. ગુજરાતમાં AAP દ્વારા પહેલાં સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને ગુજરાતમાં નવેસરથી સંગઠન ઊભું કરવા ‘મિશન વિસ્તાર’ના નામથી કવાયત હાથ ધરી છે.

AAP ગુજરાતના કન્વીનર સુખદેવ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં AAP પેટાચૂંટણી નહીં લડે એવો પાર્ટીની નૅશનલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં નર્ણિય લેવામાં આવ્યો હતો એટલે ગુજરાતમાં નવ વિધાનસભા અને એક લોકસભાની પેટાચૂંટણી નહીં લડે, પરંતુ ગુજરાતમાં નવેસરથી સંગઠન ઊભું કરવા ‘મિશન વિસ્તાર’ના નામથી કવાયત હાથ ધરી છે.ગુજરાતમાં AAP દ્વારા દરેક જિલ્લા, કૉર્પોરેશન વિસ્તારમાં સ્થાનિક કાર્યકરો સાથે બેઠક યોજીને પોલિંગ બૂથથી સંગઠનની નવી રચના કરવા કવાયત કરવામાં આવી રહી છે. પાર્ટી ગુજરાતમાં વૉર્ડ, જિલ્લા લેવલથી લઈને રાજ્યકક્ષા સુધીની નવી સમિતિઓની રચના કરશે અને અગામી ૬ મહિનામાં આ અભિયાન પૂરું કરવામાં આવશે

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments