Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમનાથ મંદિરમાં 17 લાખની જુની નોટોની આવક થઈ

Webdunia
શુક્રવાર, 18 નવેમ્બર 2016 (12:40 IST)
પીએમ મોદીએ રૂા. 500 અને 1000ની નોટ બંધની જાહેરાત બાદ પણ સોમનાથ મંદીર ટ્રસ્ટમાં આઠ દિવસમાં 17.79 લાખની 5૦૦ અને 1૦૦૦ની નોટોની આવક થઇ છે. જો કે તા. 15 થી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ ચલણી નોટો સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. ભારત સરકારે એકા એક તા. 8ની રાત્રે 5૦૦ અને 1૦૦૦ ની ચલણી નોટોને બંધ કરી દેતાં આ નોટો ફકત કાગળના ટુકડા સમાન બની ગઇ છે પરંતું જાહેરાતના 72 કલાક સુધી આ ચલણી નોટો મેડીકલો, પેટ્રોલ પંપો સહીતના જરૂરી સ્થળો પર આ નોટો સ્વીકારવાની છુટ આપી હતી. જેમાં દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા દિવાળીના મીની વેકેશન માણવા દુર દુરથી આવેલા ભાવિકો અને યાત્રીકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ગત તા. 15 સુધી રૂા.500 અને 1000ની જુની નોટો મંદિરમાં આવતું દાન, મંદિરના ગેસ્ટ હાઉસો અને ભોજનાલયોમાં સ્વીકારવામાં આવતી હતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

'તમારા સંતરાનુ ચેકઅપ કરાવો' સ્તન કેંસરની જાહેરાત આ જાહેરાત દિલ્હી મેટ્રો પરથી હટાવી

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, તેણે છોકરીને કરી પ્રેગનેંટ

આગળનો લેખ
Show comments