Webdunia - Bharat's app for daily news and videos

Install App

132મી રથયાત્રાની ભવ્ય તૈયારીઓ શરૂ

વેબ દુનિયા
શનિવાર, 20 જૂન 2009 (17:02 IST)
W.DW.D

ભગવાન જગન્નાથની 132મી વાર્ષિક રથયાત્રા અહી 24મી જૂનના રોજ નગરભ્રમણ માટે નિકળશે.

અત્રેના જગન્નાથ મંદિરના પ્રમુખ મહંત રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં 18 આભૂષણોથી સજ્જ હાથીઓ, 98 સણગારેલા ટ્રક અને રથો પર સવાર ભગવાન જગન્નાથ અને બલરામ તેમજ તેમની બહેન સુભદ્રાની પ્રતિમા હશે.

તેમણે જણાવ્યુ કે રથયાત્રા રાયપુર, ખાડિયા, સરસપુર, કાલુપુર,પ્રેમદરવાજા અને દિલ્હી ચકલા સહીત પોતાના પારંપરિક માર્ગથી પસાર થશે. લગભગ એક હજાર ભક્તો પવિત્ર રથને ધકેલશે.

રામેશ્વરદાસજીએ જણાવ્યુ કે રથયાત્રામાં આખા દેશમાંથી આવેલ બે હજારથી વધારે સંતો ભાગ લેશે. તેમજ યાત્રા દરમિયાન અખાડેબાજો પોતાના અવનવા કર્તબો દેખાડશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments