Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિમંત હોય તો તાજમહેલમાં નમાજ અદા કરી બતાવે આઝમ ખાન

Webdunia
શનિવાર, 29 નવેમ્બર 2014 (12:19 IST)
અખિલેશ સરાકરના વિકાસ મંત્રી આઝમ ખાન દ્વારા તાજમહેલને વક્ફ સંપત્તિ જાહેર કરવાની માંગ પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપેયીએ તેમને એક પડકાર આપ્યો. તેમણે કહ્યુ છે કે આઝમમાં હિમંત હોય તો તે તાજમહેલમા પાંચ સમયની નમાજ કરાવી બતાવે. વાજપેયીએ આઝમ પર આરોપ લગાવ્યો છે કે તેઓ વક્ફ સંપત્તિઓને સાચવી નથી શક્તા અને તાજમહેલ માંગી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા આઝમે માંગ કરી હતી કે તાજમહેલને યુપી વક્ફ બોર્ડની સંપત્તિ જાહેર કરી દેવી જોઈએ. આઝમ યુપી વક્ફ બોર્ડના પણ મંત્રી છે. આઝમે આ વત 13 નવેમ્બરના રોજ લખનૌમાં વક્ફ બોર્ડના અનેક સભ્યોની હાજરીમાં થયેલ મુસ્લિમ નેતાઓની સાથે બેઠકમાં કહી હતી. 
 
આ બેઠકમાં વર્તમાન લખનૌ ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રાશિદ ફિરંગીમહેલે માંગ કરી હતી કે તાજમહેલને સંપુર્ણ રીતે મુસલમાનો માટે ખોલી દેવુ જોઈએ અને ત્યા દિવસમાં પાંચ વખત ઈબાદત કરવાની મંજુરી મળવી જોઈએ. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments