Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે નહી થશે નંબર બદલવાની જરૂરત , આજેથી MNP સેવા પ્રાંરંભ

Webdunia
શુક્રવાર, 3 જુલાઈ 2015 (15:30 IST)
નવી દિલ્હી : દેશભરના મોબાઈલ ઉપભોક્તાઓને દૂરસંચાર કંપનિઓમી તરફથી રાહત મળી છે. લાંબા સમયથી માંગતી આ રાષ્ટ્રીય નંબર પોર્ટેબિલિટી સેવાને આજેથી ઉપભોકતઓ માટે પ્રારંભ કરી દીધા છે. આ સેવા પછી જુદા- જુદા કંપનિઓના મોબાઈલ સેવા મેળવતા ગ્રાહક એમના જૂનો મોબાઈલ નંબર જારી રાખી શકે છે. 
 
આ આ જ નહી પણ આ વિશે જણાવ્યું છે કે ઉપભોકતાઓને બીજા રાજ્યે અને સર્કિલમાં જવા પર પણ નંબર બદલવાની જરૂરત નથી. તે બીજી તરફ ઉપભોકતાઓથી સંકળાયેલા કસ્ટમર્સ પણ આ મુશ્કેલીઓથી મુક્તિ મેળવશે. અત્યારે જ એમએનપીને શરૂ કરી દીધા છે. આ દેશની ઘણી મોટી કંપનિઓ એયરટેલ , રિલાંયસજ એમ ટી એસ અને વોડાફોન દ્વારા દેશભરમાં શરૂ કરેલ છે. અત્યારે આ યોજના ઘણા સમય પહેલા શરૂ કરવા હતી પણ હવે આજથી આ પ્રારંભ થઈ ગઈ છે. આ યોજના પછી મોટા પાયે ઉપભોકતાઓ ને લાભ મળશે. ઉલીખનીય છે કે મોટા પાયે મોબાઈલ ઉપભોકતા મપોતાન મોબાઈલના ઉપયોગ કરે છે. એવા ઘણા ઉપભોકતા છે જેને મોબાઈલ નેંબર વરર્ષોથી ચાલી રહ્યા છે અને ઘણા ઉપભોક્તા એકથી વધારે મોબાઈલ કનેક્શન ધારક છે. એવા જૂના નંબરોની બદલમાં નવા નંબર યાદ રાખવાની દરેક કોઈ પણ મુશેકેલી હોય છે. જેના કારણે ઉપભોક્તા દ્વારા નંબર પોર્ટેબિલિટીની માંગ કરાવી હતી.   

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments