Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે અણ્ણાએ મારી પલટી : હું કેવી રીતે કહી શકુ કે મોદી સાંપ્રદાયિક છે કે નહી

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2013 (11:09 IST)
:
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અંગે આપેલા નિવેદન વિશે સામાજિક કાર્યકર્તા અણ્ણા હજારેએ પલટી મારી છે. વિવાદ થયા બાદ અણ્ણાએ પોતાના નિવેદન અંગેના સમાચારોને ખોટા ગણાવ્યા હતા જેમાં તેઓએ કહ્યુ હતુ કે મોદી સાંપ્રદાયિક નથી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે અણ્ણા હજારેએ કહ્યુ હતુ કે મોદી સાંપ્રદાયિક હોવાના કોઈ પુરાવા હજુ સુધી મારી સામે નથી આવ્યા. આ નિવેદન પછી તેઓ મોદી વિરોધી જૂથના નિશાન પર આવી ગયા હતા.

જ્યારે હવે પોતાના નિવેદન વિશે સ્પષ્ટતા કરતા તેમણે કહ્યુ હતુ કે હું કેવી રીતે કહી શકું કે મોદી સાંપર્દાયિક છે કે નહીં.

આ સાથેજ મોદી પર નિશાન તાકતા તેમણે કહ્યુ હતુ કે મોદીએ આજ સુધી ગોધરા કાંડની નિંદા કરી નથી. મારૂ નિવેદન ખોટી રીતે છાપવામાં આવ્યું છે.

મોદીની વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે પુછવામાં આવતા અણ્ણાએ કહ્યુ હતુ કે નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી, જ્યાં સુધી ભારતનો વડાપ્રધાન કોઈ પાર્ટી સાથે જોડાયેલો હશે ત્યાં સુધી દેશ અને સમાજને સાચો વડાપ્રધાન નહીં મળે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments