Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુનંદા પુષ્કરનુ મોત ઝેર આપવાથી થયુ હતુ - દિલ્હી પોલીસ કમિશ્નર

Webdunia
મંગળવાર, 6 જાન્યુઆરી 2015 (16:29 IST)
કોંગ્રેસ સાંસદ શશિ થરુરની પત્ની સુનંદા પુષ્કર મામલે અજ્ઞાત વ્યક્તિ પર 302ના હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 302 હેઠળ કેસ નોંધવો મતલબ ઈરાદાપૂર્વક હત્યા કરવામાં આવી હોય. દિલ્હી પોલીસ કમિશ્નર બી એસ બસ્સીએ જણાવ્યુ કે સુનંદા પુષ્કરની હત્યા કરવામાં આવી હતી. તેને ઝેર આપીને મારવામાં આવી હતી. સુનંદા પુષ્કર પૂર્વ કેન્દ્રીય મંત્રી કોંગ્રેસ નેતા શશિ થરુરની પત્ની હતી. 
 
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે દિલ્હીના એક ફાઈવ સ્ટાર હોટલમાં સુનંદા પુષ્કરનું રહસ્યમય સંજોગોમાં મોત થઈ ગયુ હતુ. એ સમયે દવાઓના ઓવરડોઝને મોતનુ કારણ બતાવાયુ હતુ. સુનંદા પુષ્કરના મોત પછી અનેક સવાલો ઉભા થયા હતા. ત્યારબાદ તેની વિસરા રિપોર્ટને બીજીવાર એમ્સના ત્રણ ડોક્ટરોની પાસે તપાસ માટે મોકલવામાં આવી હતી. વિસરા રિપોર્ટની બીજીવાર તપાસ દરમિયાન સુનંદાના શરીરમાં ઝેરના અંશ મળ્યા હતા. ડોક્ટરોએ પોતાની રિપોર્ટ પોલીસને સોંપી હતી.  
 
પાકિસ્તાની મહિલા પત્રકાર મેહર તરાના શશિ થરુર સાથેના કથિત સંબંધોને લઈને દંપત્તિ વચ્ચે ટ્વિટર વિવાદ સામે આવ્યો હતો. શશિ થરુર અને સુનંદા પુષ્કરના આ ત્રીજા લગ્ન હતા. સુનંદાનો એક 21 વર્ષનો પુત્ર શિવ મેનન છે. આ પુત્ર તેમના બીજા લગ્નથી છે. 

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments