Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાંસદોનો બચાવ કરવા આવ્યા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, સીએમ ચૌહાણને બળજબરીપૂર્વક સંસદનું ભોજન ખવડાવવુ જોઈએ

Webdunia
ગુરુવાર, 24 જુલાઈ 2014 (10:28 IST)
રોજેદારને શિવસેના સાંસદ તરફથી બળજબરીપૂર્વક રોટલી ખવડાવવા બાબતે આજે પણ સાંસદમાં હંગામો થવાની શક્યતા છે. 
 
કોંગ્રેસ શિવસેના સાંસદોની હરકતને બહાને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. બીજી બાજુ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એકવાર ફરી પોતાના સાંસદોનો બચાવ કર્યો. પાર્ટીએ અહી સુધી કહી નાખ્યુ કે મહારાષ્ટ્ર સદનનુ બેકાર ખાવાનુ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને બળજબરીપૂર્વક ખવડાવવુ જોઈએ. 
 
કેટરિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરનારા શિવસેના સાંસદો પર અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ પરથી મહારાષ્ટ્ર સરકારને ખાવાની ક્વોલિટીની તપાસના આદેશ ચોક્કસ આપ્યા છે. મહારાષ્ટ્ર સદનમાં કૈટરિંગની જવાબદારી સાચવનાર IRCTC એ પણ બે સભ્યોની કમિટી બનાવી લીધી છે. આ કમિટિ ત્રણ દિવસની અંદર રેલવે બોર્ડને રિપોર્ટ સોંપશે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments