Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંપત્તિ કર જમા કરાવે આસારામ આશ્રમ

ભાષા
બુધવાર, 10 માર્ચ 2010 (18:22 IST)
ND
N.D
અમદાવાદ નગર નિગમે વિવાદાસ્પદ આધ્યાત્મિક ગુરૂ આસારામ બાપૂના આશ્રમ પર એક નોટિસ ચોટાડી દીધી છે અને તેમને આગામી બુધવાર સુધીમાં બાકીનો સંપત્તિ કર 3.5 લાખ રૂપિયાની ચૂકવણી કરવા માટે કહ્યું છે.

અમદાવાદ નગર નિગમની રાજસ્વ સમિતિના અધ્યક્ષ મયૂર દવેએ જણાવ્યું કે, આશ્રમે છેલ્લા બે વર્ષથી સંપત્તિ કરની ચૂકવણી કરી નથી અને તેના પર આશરે 3.5 લાખ રૂપિયાનું લેણું છે. આશ્રમને સાત દિવસની અંદર આ રકમને જમા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને જો તે એવું નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આરસારામ એ સમયે વિવાદોમાં આવ્યાં હતાં જ્યારે ત્રણ જુલાઈ 2008 ના રોજ અમદાવાદ સ્થિત તેમના આશ્રમમાંથી બે બાળકો ગૂમ થઈ ગયાં હતાં અને બાદમાં તેમના મૃતદેહ સાબરમતી નદીમાંથી કબ્જે કરવામાં આવ્યાં હતાં.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments