Webdunia - Bharat's app for daily news and videos

Install App

સંતોએ કર્યો પ્રસ્તાવ પાસ, મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવાશે અને એક મહિનામાં બનશે રામ મંદિર

Webdunia
મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (12:53 IST)
સંતોની ધર્મ સંસદમાં વિવાદાસ્પદ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના કર્વર્ધામાં સોમવારે થયેલ ધર્મ સંસદમાં સંતોએ નક્કી કર્યુ કે મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવામાં આવશે. સાથે જ એક મહિનામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો પ્રસ્તાવ પણ પાસ કરવામાં આવ્યો છે.  
 
ધર્મ સંસદમાં સંતોએ સાંઈને ભગવાનને દૂર સંત કે ગુરૂ માનવાથી પણ ઈંકાર કરી દીધો. ધર્મ સંસદ તરફથી પ્રસ્તાવ પાસ થયા બાદ મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવાની પ્રક્રિયા ક્યારથી શરૂ થશે. થશે કે નહી એ હજુ સ્પષ્ટ થયુ નથી. 
 
આ પહેલા ધર્મ સંસદ દરમિયાન શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી અને શિરડીના સાંઈ બાબાના અનુયાયી એકબીજા સાથે બાથે વળગ્યા. સમાચાર મુજબ સાંઈના બે અનુયાયી ધર્મસંસદના આયોજન સ્થળ પર પહોંચ્યા. સાઈના સમર્થક સાંઈ પર થનારી ચર્ચા પર પોતાના વિચાર મુકવા માટે આવ્યા હતા અને તેમણે શંકરાચાર્યને લઈને સવાલ કર્યા. જેના પર શંકરાચાર્યના અનુયાયી ભડકી ગયા. 

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments