દિલ્હી રેપ કાંડમાં સંસદમાં ધ્રુસકે ધ્રુસકે રડનારી સમાજવાદી સાંસદ આદરણીય જયા બચ્ચનજી એક નિરંકુશ સમાજવાદી મંત્રીની ગુંડાગીરીને કારણે શહીદ DS Pની પત્નીને જોઈને હવે શુ તેઓ લખનૌમાં જઈને રડશે ? કે પછી બધી સહાનુભૂતિ અને આંસૂ ફિલ્મોના અભ્યાસ રાજનૈતિક પ્રતિરૂપ માત્ર હતા ? એ જોઈને દુ:ખ થાય છે કે કેટલાક લોકો આ 'શહીદ' પર પણ હિન્દૂ-મુસ્લિમ જેવી દ્રષ્ટિથી વિચારે છે. અલ્પસંખ્યક ભાઈઓને માટે આરક્ષણના મગરમચ્છ આંસૂ વહેડાવનારા 'નેતાજી' 2014નો ફતવો કંઈ મસ્જિદમાંથી લેશે ? અફજલ પર વિધવા વિલાપ કરનારા 'માનવાધિકાર'વાળા આ વખતે ચૂપ કેમ છે ? 'આ બધા 'અર્ધ સત્ય'વાળા ક્યારે સત્યનો સાથ આપવો શરૂ કરશે ? અરે ચૂપ રહો અને બોલો તો સત્યને પુરૂ બોલો. હવે જોવાનુ એ છે કે પોતાના ભાઈની શહાદત પર સત્તાની કઠપૂતળી સમાન 'પોલીસ' સત્યની પડખે રહીને 'ચુસ્ત' થાય છે કે નહી ?