Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખના પિતા સ્વતંત્રતા સેનાની હતા

Webdunia
IFM
સ્વતંત્રતા સેનાની ત્રિલોચન સિંહ(83)નુ કહેવુ છે કે શિવસેનાને આ કહેવાનો અધિકાર નથી કે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ કારણ શાહરૂખના પિતા તાજ મોહમ્મદ મીર સ્વતંત્રતા સેનાની હતા.

સિંહે કહ્યુ કે તાજ મોહમ્મદે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો અને ભાગલા દરમિયાન પેશાવર જવાને બદલે દિલ્લીમાં રહેવુ વધુ પસંદ કર્યુ. તેમને કહ્યુ કે આ વિડંબના અને દુ:ખની વાત છે કે જે શિવસેનાએ આઝાદીની લડત માટે કશુ જ ન કર્યુ તે શાહરૂખને જવા માટે કહી રહ્યા છે.

સિંહે કહ્યુ કે આ મહત્વપૂર્ણ છે કે અમે હિંદુ હતા તેથી અમે પાકિસ્તાનને છોડ્યુ પરંતુ અહી એક મુસ્લિમ પણ હતા, જેમને ભારતને પસંદ કર્યુ. શિવસેના શાહરૂખને પાકિસ્તાન જવા માટે કેવી રીતે કહી શકે છે, જેના પૂરા પરિવારે દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો.

સિંહે કહ્યુ કે હુ અને તાજ મોહમ્મદ પેશાવરના છીએ. અમે 'ભારત છોડો' આંદોલનમાં ભાગ લીધો હતો. તાજ મોહમ્મદના મોટા ભાઈ ગુલામ મોહમ્મદ ગામા પણ સ્વતંત્રતા સેનાની હતા.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments