શહીદોના સંબંધીઓ પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. શહીદ હેમરાજનુ ક્ષત-વિક્ષત શરીર મંગળવારે સેનાને સરહદ પરથી મળી હતુ.. પુંછના મેંટર વિસ્તારમાં રાઉંડ લગાવી રહેલ ભારતીય સૈનિક પર પાકિસ્તાનની સેનાના જવાનોએ હુમલો કર્યો જેમા લાંસ નાયક શહીદ થઈ ગયા હતા. સુધાકર સિંહનુ માથુ હજુ સુધી મળ્યુ નથી. એવુ માનવામાં આવે છે કે પાકિસ્તાની સૈનિક પોતાની સાથે મસ્તક પણ લઈ ગયા છે.