Webdunia - Bharat's app for daily news and videos

Install App

વ્યાજ ઘટાડવા મુખરજીની અપીલ

વેબ દુનિયા
ગુરુવાર, 26 ફેબ્રુઆરી 2009 (16:42 IST)
N.D

ઉદ્યોગો માટે ગઇ કાલે ત્રીજુ રાહત પેકેજ જાહેર કરી એમાં 30 હજાર કરોડની ટેક્ષમાં રાહત આપનારા નાણામંત્રી પ્રણવ મુખરજીએ વ્યાજ દરમાં ઘટાડો કરવાની બેંકોને અપીલ કરી છે.

વિશ્વમાં પ્રવર્તી રહેલી આર્થિક મંદી તથા દેશમાં નીચે આવેલા ફુગાવાને ધ્યાનમાં લેતાં આર્થિક પ્રવાહીતા સરળતાથી ચાલતી રહે એ માટે પોતાના વિચારો રજુ કરતાં કેન્દ્રિય નાણામંત્રી પ્રણવ મુખરજીએ આજે કહ્યું હતું કે, આ સમયમાં હવે વ્યાજ દર ઘટાડવા જોઇએ અને આ માટે હું રિઝર્વ બેંક તથા અન્ય બેંકો સાથે આ મુદ્દે વિચાર વિમર્શ કરીશ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments