Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસીમાં કેજરીવાલની રેલી 23 માર્ચે નહી 25 માર્ચે યોજાશે

Webdunia
બુધવાર, 19 માર્ચ 2014 (10:48 IST)
W.D
આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ 23 માર્ચે વારાણસીમાં રેલી નહી કરી શકે. વિધાન પરિષદની ચૂંટણી હોવાને કારણે સ્થાનિક શહેરી વહીવટીતંત્ર દ્વારા રેલીની મંજૂરી આપવામાં નથી આવી. જેથી આ રેલી હવે 25 માર્ચે યોજાશે.

આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહે કહ્યુ કે અરવિંદ કેજરીવાલ 2 દિવસ બાદ એટલે કે 25 માર્ચે રેલી કરી શકે છે. આપ પાર્ટી માટે આ રેલી એટલા માટે મહત્વની છે કે કેમ કે અરવિંદ કેજરીવાલ આ રેલીમાં વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા માંગે છે, પણ પહેલા તેઓ વારાસણીની જનતાને પૂછશે.

આપ પાર્ટીએ 23 માર્ચે સમગ્ર દેશમાંથી કાર્યકર્તાઓને વારાણસી આવવાનું આહ્વવાન કર્યુ હતુ. નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. અને કેજરીવાલે પણ તેમના વિરુધ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments