Webdunia - Bharat's app for daily news and videos

Install App

વારાણસીમાં આજે પીએમ મોદીના કાર્યાલયનું અમિત શાહ ઉદ્દઘાટન કરશે

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (14:15 IST)
વડોદરા અને વારાણસી એમ બે જગ્યાએથી લોકસભા ચૂંટણી લડેલા વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક ખાલી કર્યા બાદ વારાણસીને પોતાના સંસદીય વિસ્તાર બનાવી લીધો હતો.  વારાણસીમાં આજે તેમના કાર્યાલય દ્વારા પીએમ મોદી વારાણસીના લોકો સાથે સીધા સંપર્કમાં રહી શકશે. 
 
વારાણસીના રવિંદ્રપુરીમાં 1970 બનેલા રામ ભાવન નામની ઈમારતમાં આ કાર્યાલય બનાવવામાં આવ્યુ છે. લગભગ સાડા ચાર હજાર સ્કવેર ફીટમાં બનેલી આ ઈમારતમાં લોકોની સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. 
 
આ ઓફિસમાં 3 રૂમ બે મોટા હોલની સાથે લોકો સહિત અહી આવતા રાજકીય નેતાઓ માટે આરામ ગૃહ બનાવવામાં આવ્યુ છે. પીએમ મોદી આ ઓફિસમાં લોકો માટે દરેક સુવિદ્યાનું ધ્યાન રાખવામાં આવ્યુ હોવાનું કહેવાય રહ્યુ છે. 
 
મોદીનુ કાર્યાલય સમગ્ર રીતે હાઈટેક છે. લોકોના પ્રશ્નોની સુનાવણી માટે અહી ઈંટરનેટ સહિત અન્ય આધુનિક સુવિદ્યાઓ પણ છે. ઈંટરનેટ દ્વારા લોકોની સમસ્યાઓને તાત્કાલિક પીએમ મોદી સુધી પહોંચાડવામાં આવશે અને તેનો ઉકેલ પણ લાવવામાં આવશે. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments