Webdunia - Bharat's app for daily news and videos

Install App

વણાટ કારીગરોના દેવા માફ !

કેન્દ્ર સરકારની રૂ. 300 કરોડની યોજના

વાર્તા
સોમવાર, 29 જૂન 2009 (14:41 IST)
PIB

કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી પાનબાકા લક્ષ્મીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર આગામી ગણત્રીના દિવસોમાં વણાટ કારીગરો માટે દેવા માફી માટે રૂપિયા 300 કરોડની યોજના લાવી રહી છે.

અહીં રવિવારે પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું હતું કે, દેવા માફીનો નિર્ણય ચૂંટણી પહેલા જ લેવાયો હતો પરંતુ ચૂંટણીની આચાર સંહિતાને પગલે તેનો અમલ કરી શકાયો ન હતો.

શ્રીકાલહસ્તી મંડળના મન્નાવરમ ગાંમમાં રાષ્ટ્રીય તાપ વિદ્યુત નિગમ એનટીપીસી અને ભારત હેવી ઇલેકટ્રીકલ્સ લિમિટેડ ભેલ દ્વારા સંયુક્ત રૂપથી સ્થાપિત થનારી ઉર્જા સંય્ત્રના ઉપકરણ નિમાર્ણ કંપની અંગે તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી આ યોજના માટે કોઇ આપત્તિ નથી અને પ્રધાનમંત્રી મનમોહનસિંહ સંભવત જુલાઇના પહેલા સપ્તાહે આની આધારશિલા રાખશે. આ યોજનામાં અંદાજે છ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments