Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકોને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે - અમિત શાહ

Webdunia
શુક્રવાર, 8 મે 2015 (10:58 IST)
બીજેપી અધ્યક્ષ અમિત શાહે કહ્યુ કે અનેક સમસ્યાઓનો સામનો કરી રહેલ દેશવાસી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીમાં આશાની કિરણ જુએ છે. શાહે પોતાના વિધાનસભા ક્ષેત્ર નારણપુરામાં જનસંપર્ક બેઠકમાં કહ્યુ કે ભારત અનેક સમસ્યાઓનો સામનો કરી  રહ્યા છે. 
 
ભાજપા અધ્યક્ષે કહ્યુ કે આપણે ભાગ્યવાન છીએ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ.  નહિતો ભારત અનેક સમસ્યાઓથી ઘેરાયેલુ છે. લોકો પોતાની સમસ્યાઓના ઉકેલ માટે આતુરતાથે રાહ જોઈ રહ્યા છે. મને એવુ કહેવામાં કોઈ આનાકાની નથી કે દરેક ભારતીયને આપણા પ્રધાનમંત્રી પર પુર્ણ વિશ્વાસ છે કે તે તેમની મુશ્કેલીઓ દૂર કરશે. શાહે કહ્ય કે હુ અહી તેમના સફળ કામો ગણાવવા નથી આવ્યો પણ મે જોયુ છે કે લોકો હવે સકારાત્મક વિચારવા માંડ્યા છે કે સમય બદલાય રહ્યો છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments