Webdunia - Bharat's app for daily news and videos

Install App

લોકો મોદીને સાભળવા નહી પણ સમર્થન આપવા રેલીઓમાં જાય છે

Webdunia
મંગળવાર, 1 એપ્રિલ 2014 (16:01 IST)
P.R
ભાજપના નેતા ઉમા ભારતીએ ઝાંસીમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે મોદી સારા વક્તા નથી. લોકો તેમને સાંભળવાની જગ્યાએ સમર્થન આપવા માટે રેલીઓમાં જાય છે.

રેલીમાં તેમણે પૂછ્યું કે મોદીને ભાષણ આપતાં સાભળ્યાં છે ? અટલ બિહારી વાજપાઈ આપણી પાર્ટીના શ્રેષ્ઠ વક્તા છે. ભારતીય રાજનીતિમાં તેમના ભાષણ આપવાની રીતનો કોઈ મુકાબલો કરી ન શકે. આ બેઠક પરથી લોકસભા ચૂટણી માટે તેમને ઉમેદવાર બનાવ્યાં છે.

તેમણે કહ્યું કે તમે ઉંડાણપૂર્વક અંદાજ લગાવશો તો મોદી સારા વક્તા નથી. પરંતુ તેમણે સાભળવાં માટે લોકો તેમની રેલીઓમાં જાય છે. શું તમે જાણો છો કેમ ?. લોકો મોદીની રેલીઓમાં તેમને સાભળવાંની જગ્યાએ સમર્થન આપવા માટે જાય છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments