Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલકૃષ્ણ અડવાણી પીએમ રેસમાંથી બહાર નથી - સુષમા સ્વરાજ

Webdunia
મંગળવાર, 23 એપ્રિલ 2013 (11:32 IST)
:
P.R
ભાજપના લોકસભામાં વિપક્ષના નેતા સુષમા સ્વરાજે કહ્યુ કે લાલકૃષ્ણ અડવાણી વડાપ્રધાન પદની રેસમાંથી બહાર નથી. તેમણે કહ્યુ કે પાર્ટી દ્વારા યોગ્ય સમયે વડાપ્રધાન પદના યોગ્ય ઉમેદવારની ઘોષણા કરવામાં આવશે.

ભાજપ નેતા સુષમા સ્વરાજે કહ્યુ હતુ કે સાથીપક્ષોની સાથે અમારો તાલમેલ સારો છે. અમારી વચ્ચે કોઈ મતભેદ નથી. આ ઉપરાંત નીતિશકુમાર અને નરેન્દ્ર મોદી અંગેના સવાલમાં તેમણે કહ્યુ હતુ કે સૌને પોતાના વિચાર જણાવવાનો અધિકાર છે.

જ્યારે સુષમા સ્વરાજને માસૂમ બાળા પર ગુજારાયેલા દુષ્કર્મ વિશે પુછવામાં આવ્યું તો તેમણે કહ્યુ હતુ કે આવું ઘૃણિત કાર્ય કરનારા લોકો માટે એક જ સજા છે ફાંસી. તેમણે કહ્યુ હતુ કે દુષ્કર્મ સંબંધિત કાયદો વધુ કડક બનાવવાની જરૂર છે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments