Webdunia - Bharat's app for daily news and videos

Install App

રોડ શો માં વધુ ભીડ હોવાથી કેજરીવાલ ઉમેદવારીપત્ર ન ભરી શક્યા

Webdunia
મંગળવાર, 20 જાન્યુઆરી 2015 (16:59 IST)
આમ આદમી પાર્ટીના સંયોજક અને પાર્ટીની તરફથી સીએમ કેંડિડેટ અરવિંદ કેજરીવાલ આજે રોડ શો માં વધુમાં ભીડ હોવાને કારણે નામાંકન દાખલ ન કરી શક્યા. માહિતી મુજબ કેજરીવાલ આવતીકાલે નવી દિલ્હીથી નામાંકન ભરીશુ. 
 
રોડ શો માટે રવાના થતા પહેલા કેજરીવાલે આજે નવી દિલ્હીના મંદિર માર્ગ સ્થિત વાલ્મીકિ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આમ આદમી પાર્ટીએ કેજરીવાલના આ રોડ શો ને નોમિનેશન માર્ચનુ નામ આપ્યુ હતુ. કેજરીવાલના રોડ શો માં મોટી સંખ્યામાં આપ કાર્યકર્ત્તાઓ હાજર હતા. જે નાચતા ગાતા અને નારા લગાવતા આગળ વધી રહ્યા હતા. 
 
રોડ શો દરમિયાન તેમણે કહ્યુ કે લોકોને 49 દિવસની સરકાર પરત જોઈએ. આપણે 49 દિવસની સરકારને પાંચ વર્ષમાં બદલવાની છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે આ સીટ દ્વારા અગાઉ ત્રણ વારની દિલ્હીની મુખ્યમંત્રી રહેલ શીલા દિક્ષિતને લગભગ 25000 વોટથી હરાવી હતી અને દિલ્હીના સીએમ બન્યા હતા.  
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

Show comments