Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલની પદયાત્રા સમાપ્ત

Webdunia
શનિવાર, 9 જુલાઈ 2011 (11:45 IST)
PTI
કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીને પદયાત્રા શુક્રવારે મથુરાના બાજના ગામમાં પૂરી થઈ ગઈ.

અલીગઢમાં પાર્ટી તરફતેહે આયોજેત ખેડૂત મહાપંચાયતના એક દિવસ પહેલા કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધીની પદયાત્રા શુક્રવારે મથુરાના બાજના ગામમાં પૂરી થઈ ગઈ. હવે આજે તેઓ અલીગઢ નુમાઈશ મેદાનમાં ખેડૂતોની મહાપંચાયતને સંબોધિત કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાહુલ ગાંધી મથુરાના બાજનામાં શુક્રવારે રાત્રે વિશ્રામ કરશે અને સવારે અહીથી અલીગઢના નુમાઈશ મેદાન તરફ કૂચ કરશે, જ્યા શનિવારે કોંગ્રેસની ખેડૂત મહાપંચાયત થશે.

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments