Webdunia - Bharat's app for daily news and videos

Install App

યેદિયુરપ્પાની વિદાય પર અંતિમ મોહર લાગશે

Webdunia
ગુરુવાર, 28 જુલાઈ 2011 (11:06 IST)
PTI
ભાજપા ટોચના નેતૃત્વની તાત્કાલીન બેઠક ગુરૂવારે સવારે સાડા નવ વાગ્યે થવાની શક્યતા છે, જેમા કર્ણાટકના મુખ્યમંત્રીને પદ છોડવાનુ ફરમાન આપી શકાય છે.

મોડી રાત્રે ચાલેલી ગંભીર ચર્ચા પછી એવુ માનવામાં આવી શકાય છે કે ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ના કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાને હટાવવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.

જો કે તેમની ઔપચારિક જાહેરાત થઈ નથી. આ દરમિયાન ગુરૂવારે સવારે સાઢા નવ વાગ્યેથી નવી દિલ્લીમાં ભાજપા અધ્યક્ષ નિતિન ગડકરીના રહેઠાણ પર પાર્ટીના ટોચના નેતાઓની બેઠક થવાના સમાચાર છે. આ બેઠકમાં યેદિયુરપ્પાની અંતિમ વિદાયનો ઔપચારિક નિર્ણય લેવામાં આવશે અને યેદિયુરપ્પાને તેની માહિતી આપવામાં આવશે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments