Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને બનાવો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર - યશવંત સિન્હા

Webdunia
P.R
ભાજપા અધ્યક્ષ પદ પર નિતિન ગડકરીને ફરી લાવવાના વિરોધી રહેલ વરિષ્ઠ ભાજપા નેતા યશવંત સિન્હા હવે નરેન્દ્ર મોદીના સમર્થનમાં સાર્વજનિક રીતે સામે આવ્યા છે. તેમણે કહ્યુ કે મોદીને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા જોઈએ.

સિન્હાએ સોમવારે ચેનલ આજતક સાથેના ઈંટરવ્યુમાં કહ્યુ કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જાદુઈ નેતા છે, તેથી તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા જોઈએ. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સલાહ આપતા તેમણે કહ્યુ કે તેઓ (નીતિશ)નરેન્દ્ર મોદીને સાંપ્રદાયિક ન કહે. તેમણે કહ્યુ કે જો નીતિશ એનડીએ છોડીને જવા માંગશે તો અમે તેમને રોકીએ નહી.

પૂર્વ નાણાકીયમંત્રીએ ગડકરીના મુદ્દા પર કહ્યુ કે જો તેઓ અધ્યક્ષ પદની દોડમાંથી પહેલા જ હટી જતા તો પાર્ટીને નુકશાન ન થતુ. ગડકરીને કારણે જ પાર્ટી બૈકફુટ પર હતી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments