Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને ગુજરાતનાં તોફાનો અંગે વધુ પ્રશ્ન પુછવા જરુરી નથી - પ્રફુલ્લ પટેલે

Webdunia
બુધવાર, 29 જાન્યુઆરી 2014 (23:58 IST)
P.R
એનસીપીનાં વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે ગુજરાતનાં તોફાનો અંગે ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનાં સમર્થનમાં આપતા રાજકીય તર્કવિતર્ક સર્જાયા છે. પ્રફુલ્લ પટેલે કહ્યુ કે 2002માં ગુજરાત તોફાનો અંગે કોર્ટનો આદેશ આવી ગયો છે. અને તે આદેશનું સન્માન કરવુ જોઇએ. નરેન્દ્ર મોદી પર એનસીપીનાં નરમ વલણને લઇને રાજકીય વિશ્લેષકો અનેક શક્યતાઓ જોઇ રહ્યા છે.

આ મામલે કોંગ્રેસનાં પ્રવક્ત્તા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે આ પ્રફુલ્લ પટેલનું અંગત મંતવ્ય છે.

નોંધનીય છે કે તાજેતરમાં રાહુલ ગાંધીએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં 2002માં ગુજરાતમાં તોફાનો ભડકાવવા માટે નરેન્દ્ર મોદી સરકારને જવાબદાર ગણાવી હતી. જ્યારે કોંગ્રેસ સરકારે 1984નાં શિખ વિરોધી તોફાનો રોકવાની કોશિષ કરી હતી. તેમ જણાવ્યુ હતુ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments