Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીનુ દુનિયાને વચન કે 'હવે ગુજરાતમાં કોમી રમખાણો નહી થવા દઉ'

Webdunia
શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2013 (16:11 IST)
ALKESH VYAS
P.R
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ મોદીએ યૂરોપી સંઘ મતલબ ઈયૂને વિશ્વાસ અપાવ્યો કે ગુજરાતમાં હવે ક્યારેય કોમી રમખાનો નહી થાય. આ દાવો જર્મન રાજદૂત એમ સ્ટેનરે કર્યો છે. જર્મન રાજદૂતે કહ્યુ કે તેમની સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે ગુજરાતમાં હવે ક્યારેય 2002 તોફાનોને ક્યારેય રિપીટ નહી થવા દઉ. જર્મન રાજદૂત મુજબ મોદીએ આ વાત આ જ વર્ષે 7 જાન્યુઆરીના રોજ યૂરોપીયન યૂનિયનના પ્રતિનિધિઓ સાથેની મુલાકાતમાં કરી.

જર્મન રાજદૂત એમ સ્ટેનરે મોદીના હવાલાથી ગુજરાત તોફાનોના સંદર્ભમાં મોદીના આ વચનની માહિતી આપતા કહ્યુ કે ભારતીય રાજનીતિમાં મોદી એક મોટી હસ્તી છે. 7 જાન્યુઆરીના રોજ યૂરોપીય સંઘ સાથે મોદીની મુલાકાત થઈ હતી. આ મુલાકાતની સાથે જ મોદીનો સિયાસી બહિષ્કાર પુર્ણ થયો. 2002ના ગુજરાત તોફાનોને લઈને મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ આલોચનાના શિકાર બન્યા હતા. આને કારણે જ અમેરિકાએ મોદીને વીઝા નહોતો આપ્યો. જો જર્મન રાજદૂતના ખુલાસામાં સત્યતા છે તો આનાથી મોદીની રાહ આસાન થઈ શકે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments