એલર્ટમાં કહેવાયુ છે કે નરેન્દ્ર મોદીને જો ગોળી નહી મારવામાં આવે તો કોઈ માનવ બોમ્બ ભાજપા કાર્યકર્તાના રૂપમાં રેલીમાં જોડાઈને હુમલો કરી શકે છે. જો કે એલર્ટમાં એ નથી બતાવાયુ કે આ માનવ બોમ્બ મહિલા હશે કે કોઈ સ્ત્રી.
આઈબીએ આશંકા બતાવી કે મોદી પર આ હુમલો તેમના ચૂંટ્ણી અખાડા વારાણસી કે વડોદરમાં થઈ શકે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પીએમ ઉમેદવાર જાહેર થયા પછી થી જ મોદીની સુરક્ષાને લઈને રેડ એલર્ટ રજૂ કરવામાં આવ્યુ હતુ.