Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીના વખાણ કરવાના પૈસા ન મળ્યા એટલે અમિતાભ નારાજ - એનસીપી

Webdunia
ગુરુવાર, 22 ઑગસ્ટ 2013 (18:43 IST)
P.R
ગુજરાતના પર્યટનનો પ્રચાર કરનારા અમિતાભ બચ્ચન પ્રદેશના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ માટે પોતાના અવાજના ખોટા ઉપયોગથી નારાજ છે. પણ શરદ પવારની પાર્ટી એનસીપીએ આને માત્ર એક નાટક કહ્યુ છે.

એનસીપી પ્રવક્તા નવાબ મલિકે અમિતાભ પર નિશાન તાકતા કહ્યુ કે અમિતાભને આ કામના પૈસા નહી મળ્યા હોય તેથી તેઓ નારાજ છે. જો તેમને પૈસા મળી જશે તો તેઓ ચૂપ થઈ જશે.

વિવાદને લઈને અમિતાભ પર તીવ્ર હુમલો બોલતા નવાબ મલિકે કહ્યુ, અમિતાભ બચ્ચન પૈસા માટે બધુ જ કરે છે. ક્યારેક તેઓ સમાજવાદી પાર્ટીનો ઝંડો લહેરાવીને કહે છે.. યૂપી મે હૈ દમ અને ક્યારેક ગુજરાતના કચ્છમાં જઈને ત્યા આવવાનું આમંત્રણ આપે છે, કદાચ તેમને મોદીના વખાણના પૈસા નહી મળ્યા હોય તેથી તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જો તેમને આ કામના પૈસા મળી જશે તો તેઓ ચુપ થઈ જશે. બિગ બી જો આ મુદ્દા પર ગંભીર છે તો તેઓ સાઈબર ક્રાઈમ બાંચ પાસે કેમ ન ગયા.'

કોઈ વ્યક્તિએ યૂટ્યૂબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમા બિગ બીને મોદીના વખાણ કરતા સાંભળી શકાય છે. જેના પર બિગ બીએ આપત્તિ બતાવી. મોદીએ પણ ટ્વીટ કર્યુ કે 'વીડિયો બનાવનારે તરત જ અમિતાભજીની માફી માંગી લેવી જોઈએ.'

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments