Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ હજુ ઘણા ઝટકા ખાવાના છે - દિગ્વિજય

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2012 (18:25 IST)
P.R
ગુજરાત હાઇકોર્ટે રાજ્યપાલે કરેલી લોકાયુક્તની નિમણુંકને યોગ્ય ઠેરવતાં કોંગ્રેસે હાઇકોર્ટના ચુકાદાને આવકાર્યો છે. કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહે આ અંગે પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે "મોદીને લાગેલા ઝટકાની આ તો હજુ શરૂઆત છે, હજુ મોદીને અનેક ઝટકા લાગવાના છે."

નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે "મોદી ભ્રષ્ટાચારને દબાવવા માંગે છે. મોદી તો ભાજપના નાયક બન્યા છે અને એટલે જ ભાજપે અને મોદીએ ભેગા મળીને લોકાયુક્તની નિમણુંક થવા દીધી નહતી. આટલા વર્ષો બાદ હવે ગુજરાતમાં લોકાયુક્તની નિમણુંક થશે તે આવકારવાલાયક વાત છે."

અણ્ણા હજારે અંગે દિગ્વિજયસિંહે કહ્યું કે "અણ્ણાને ગુજરાતમાં ક્યાંય ભ્રષ્ટાચાર દેખાતો નથી. અણ્ણાએ ગુજરાતમાં ઉપવાસ ન કર્યા. બાબા રામદેવ, અન્ના અને શ્રી શ્રી રવિશંકર સંઘ અને ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે."

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments