Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ અમિતની ભલામણ કરી નથી - રાજનાથ

Webdunia
મંગળવાર, 21 મે 2013 (10:24 IST)
P.R
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે નરેન્દ્ર મોદીના નિકટસ્થ અમિત શાહને ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પ્રભારી બનાવવાના નિર્ણયનો બચાવ કર્યો અને જોર આપતા કહ્યુ કે મોદીએ શાહની નિમણૂંકની માંગ નથી કરી. રાજનાથે પત્રકારોને કહ્યુ, તેઓ (શાહ) પાર્ટીના મહાસચિવોમાંથી એક છે અને એક સફળ રાજ્યમાં મંત્રી રહી ચુક્યા છે. મને લાગે છેકે તેમણે પ્રભારી બનાવવામા કોઈ અપરાધ નથી.

ભાજપાએ રવિવારે આવનારી લોકસભા ચૂંટણી માટે અમિત શાહને ઉત્તરપ્રદેશના પાર્ટી મુદ્દાના પ્રભારી નિઁમણૂંક કરવાની જાહેરાત કરી.

ગુજરાતના પૂર્વ ગૃહ મંત્રી શાહ પર સોહરાબુદ્દીન બનાવટી એંકાઉંટર મામલે જોડાણ હોવાનો આરોપ છે. તેઓ ઘણા મહિના જેલમાં રહી ચુક્યા છે. રાજનાથે કહ્યુ, મોદીએ કોઈની ભલામણ કરી નથી.

શાહ ઉપરાંત યુવા નેતા વરુણ ગાંધીને પશ્વિમ બંગાળમાં, રાજીવ પ્રતાપ રુડીને રાજસ્થાનમાં તથા ઓમ માથુરને ગુજરાતમાં પાર્ટી મામલાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments