Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી હત્યારો અને રાહુલ મૂર્ખ છે - કેજરીવાલ

Webdunia
મંગળવાર, 28 જાન્યુઆરી 2014 (11:44 IST)
P.R
શુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને મૂર્ખ અને બીજેપીને પીએમ કેંડિડેટ નરેન્દ્ર મોદીને હત્યારા માને છે ? કંઈક આવો જ સંદેશ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એક રી-ટ્વીટ દ્વારા વિવાદોમાં સપડાય ગયુ છે.

સંગીતકાર વિશાલ ડડલાનીએ ન્યૂઝ ચેનલ 'ટાઈમ્સ નાઉ' પર રાહુલ ગાંધીના ઈંટરવ્યુ બાદ એક ટ્વીટ કર્યુ, 'અમે એક મૂર્ખ અને હત્યારાની વચ્ચે ફસાય ગયા છે. હવે દેશનુ શુ થશે ? આ ટ્વીટને કેજરીવાલે તરત જ રી-ટ્વીટ કરી દીધુ.

ડડલાનીએ રાહુલ ગાંધીના ઈંટરવ્યુ પર નિરાશા બતાવતા તેના પહેલા જ અનેક ટ્વીટ કર્યા હતા. એક ટ્વીટ એ પણ હતુ કે રાહુલ ગાંધી જ્યારે પણ મોઢુ ખોલે છે તેઓ વધુ સીટો ગુમાવી દે છે. તેથી તેમણે ચૂપ રહેવુ જોઈએ.

ડડલાનીના આ ટ્વીટમાં રાહુલ અને મોદીનું નામ નથી. પણ આ બંને નેતાઓના સંદર્ભમાં જ જોવાય રહ્યુ છે. ટ્વીટની ભાષા આપત્તિજનક થયા બાદ પણ કેજરીવાલે તેને રી-ટ્વીટ કરી વિવાદોને જન્મ આપ્યો.

આ રી-ટ્વીટને લઈને બીજેપીએ કેજરીવાલની નિંદા કરી છે. બીજેપી લીડર નિર્મળા સીતારામનએ કેજરીવાલને પોતાના ટ્વીટ્સ વિશે સાવધાન રહેવાની ચેતાવણી આપતા કહ્યુ કે તેમણે પબ્લિક ડોમેનમાં પોતાની ભાષા પર કાબૂ રાખવો જોઈએ.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments