Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદી વિશે કોઈ ખરાબ બોલે તે પસંદ નથી જશોદાબેનને !!

Webdunia
ગુરુવાર, 19 જૂન 2014 (15:17 IST)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળતા તેમની પત્ની જશોદાબેનને ગુસ્સો આવી જાય છે. જશોદાબેન નરેન્દ્ર મોદી વિશે કશુ પણ ખરાબ સાંભળવા નથી માંગતા. એક અંગ્રેજી પત્રિકામાં મોદીની પત્ની જશોદાબેનનો ઈંટરવ્યુ છપાયો છે. જેમા તેમણે જણાવ્યુ છે કે તે મોદી સાથે સંકળાયેલ દરેક ન્યુઝ જુએ છે વાંચે છે. ઈંટરવ્યુ દરમિયાન તેમના ભાઈએ પણ આ ચોખવટ કરી કે નરેન્દ્રભાઈ વિશે કોઈ ખરાબ બોલે તો જશોદાબેનને તરત જ ગુસ્સો આવી જાય છે. 
 
મોદીથી અલગ થવા પર  જશોદાબેને બસ એટલુ કહ્યુ "દુ:ખ વ્યક્તિગત છે જેને કોઈ બીજાને કહેવાથી શો મતલબ ? આ તો કિસ્મતની વાત છે. લગ્ન ન ચાલવા પર તેમની શુ ભૂલ ? "તેઓ (મોદી) આગળ વધ્યા છે પોતાની બુદ્ધિમાનીના બળ પર. તેમના પીએમ બનવુ એ જ તેમની ક્ષમતા છે." નરેન્દ્ર મોદીન પીએમ બન્યા બાદ જશોદાબેનનો મોટાભાગનો સમય પ્રાર્થના અને ધાર્મિક પુસ્તકો વાંચવામાં વીતે છે.  તે ટેલીવિઝન કે છાપાના એ દરેક સમાચાર વાંચે છે જુએ છે જે મોદી સાથે સંકળાયેલા હોય.   

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments