Festival Posters

મોદી પીએમ પદના શપથ લેશે તે દિવસે પાકિસ્તાન 151 માછીમારોને છોડશે

Webdunia
શનિવાર, 24 મે 2014 (10:30 IST)
ભારતનાં ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26મી મે એ શપથ ગ્રહણ સમારોહમાં ભારતનાં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ પાકિસ્તાને આગામી 26મી મે એ 151 માછીમારોને પાકિસ્તાનમાંથી મુકત કરવાની જાહેરાત કરી છે. પ્રાપ્‍ત સુત્રો દ્વારા જાણવા મળેલ છે
 
ઉલ્લેખનીય છે કે લોકોમાં અનેક તર્ક અને વિતર્કોએ સ્થાન જમાવ્યુ છે. ઘણાં લોકો ચર્ચી રહ્યાં છે કે આ ખરેખર મોદી મેજીક છે કે પછી પાકિસ્તાન ફરીથી ભારત સાથે કોઇ રાજકીય દાવપેચ ખેલી રહ્યું છે. માછીમારોને ભારત છોડવાનાં સમાચાર મળતાં જ ગીર-સોમનાથમાં માછીમારોનાં કુટુંબોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments