Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુકેશ અંબાણી પાસેથી ફંડ લેવામાં 'આપ' ને કોઈ વાંધો નથી

Webdunia
બુધવાર, 19 ફેબ્રુઆરી 2014 (11:44 IST)
P.R
આપ પાર્ટીના નેતા યોગેન્દ્ર યાદવે એક પ્રશ્નના જવાબમાં એવુ કહીને સૌને ચોંકાવી દીધા કે જો મુકેશ અંબાણી પાર્ટીને ફંડ આપે છે તો તેમને એ સામે કોઈ વાંધો નથી.

યોગેન્દ્રએ કહ્યુ કે જો ફંડની રકમ 10 લાખથી વધુ હશે તો તેના પર પીએસી નિર્ણય કરશે અને ફંડનો હેતુ શુ છે એ પણ જોશે. તેમણે કહ્યુ કે 10 લાખથી ઓછા રકમ પર મુંબઈ નિર્ણય કરશે

અત્રે એ ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હીના પૂર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મુકેશ અંબાણી પર ગેસ મુદ્દાનેલઈને કેસ નોંધાવ્યો છે.

યોગેન્દ્રને એક પ્રેસ કોંફરેંસમાં જ્યારે પૂછવામાં આવ્યુ કે જો મુકેશ અંબાણી તમને પૈસા આપશે તો શુ તમે લેશો ? જેના જવાબમાં તેમણે કહ્યુ કે જો તેઓ 9 લાખ 999 રૂપિયા અમને આપશે અને મુંબઈના લોકો તેને સ્વીકાર કરવા તૈયાર થશે તો પાર્ટીના પીએસી સુધી આ મુદ્દો નહી જાય. તેમણે કહ્યુ કે પણ જેવી આ રકમ 9 લાખ 99 હજાર 999 રૂપિયા થશે તો તમારી પોલિટિકલ એડવાઈઝરી કમિટીમાં આ મામલો જશે અને કમિટી જોશે કે આ પૈસો ક્યાથી આવી રહ્યો છે અને આ પૈસામાં કંઈક ગડબડ તો નથી ને.

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ચિમનીથી Sticky oil ને સાફ કરવા સરળ ટિપ્સ એંડ હેક્સ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments