Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઈ હુમલાની વરસી પર સતર્ક રહે સ્રુરક્ષાદળ - એંટની

Webdunia
N.D
રક્ષા મંત્રી એ. કે એંટનીએ મુંબઈ આતંકી હુમલાની પ્રથમ વર્ષી દરમિયાન ત્રણે સેનાઓને સતર્ક રહેવા અને સુરક્ષા દેખરેખ વધારવાનુ કહ્યુ.

દેશમાં સુરક્ષાની હાલત પર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એમ કે નારાયણ ત્રણે સેનાઓના પ્રમિઝ અને રક્ષા સચિવ પ્રદિપ કુમાર સાથે એંટનીએ એક સમીક્ષા બેઠક કરી.

બેઠકમાં એંટનીએ ત્રણે સેનાઓની તૈયારીઓ અને સંચાલનાત્મક ક્ષમતાઓની સમીક્ષા તરફ 26 નવેમ્બરના આતંકી હુમલાની વરસી દરમિયાન તેમને સતર્ક રહેવા અને ચૌકસી વધારવા કહ્યુ.

દેશની તટીય સુરક્ષા માટે જવાબદેહ નૌસેના સાથે એંટનીએ કોસ્ટ ગાર્ડ અને અન્ય એજંસીઓની સાથે તાલમેલ બનાવી રાખવા અને સાઘનોને તૈયાર રાખવા માટે કહ્યુ.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments