રાખી સાથે જ ઈમેજિન ટીવી ચેનલના મુખ્ય અધિકારી અને શો માં સુનિતાના પતિના રૂપમાં હાજર થયેલ દેવ ભારદ્વાજને કોર્ટે 10 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યુ છે.
સિંહનો દાવો છેકે તે ઓગસ્ટ 2003થી સુનિતાના પતિ છે અને શો મા દેખાનર વ્યક્તિ સુનિતાનો પતિ નથી. તેમણે મામાનહાનિ, ભદ્રતા અને મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડનારા જેવા આરોપ લગાવતા ફરિયાદ દાખલ કરી હતી.
સૂચના અને પ્રસારણ મંત્રાલયના દિશા-નિર્દેશ પછી આ શોનો સમય રાત્રે 10 વાગ્યાથી બદલીને 11 વાગ્યે કરી દેવામાં આવ્યો. આ શો આત્મહત્યા માટે મજબૂર કરવા બાબતે પણ વિવાદોમાં આવી ચૂક્યો છે.