Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન સિંહ તોડશે મૌન, આજે પ્રેસ કોંફરેંસમાં કરશે કોઈ મોટી જાહેરાત

Webdunia
શુક્રવાર, 3 જાન્યુઆરી 2014 (11:15 IST)
.
P.R
પ્રધાનમંત્રી મનમોહન સિંહ આજે સવારે 11 વાગ્યે મીડિયાથી રૂબરૂ થશે. પ્રધાનમંત્રી મનમોહનસિંહ આજે શુક્રવારે સવારે 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સરકારની સિદ્ધીઓ લોકો સુધી પહોંચાડવાનું છે. પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર, મોંઘવારી અને આર્થિક સ્થિતિ પર ચર્ચા કરશે.વડાપ્રધાન મંત્રી મનમોહન સિંહ મીડિયા સામે રૂબરૂ થાય તે પહેલા ભાજપે તેમને પાંચ સવાલ પૂછ્યાં છે.રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ આ સવાલ પૂછ્યાં છે.

ઈતિહાસ વડાપ્રધાન મનમોહન સિંહનો કાર્યકાળનું કેવી રીતે આકલન કરશે.

તેઓ માને છેકે નરસિંહ રાવ સરકારમાં વિતમંત્રીના રૂપે તેમનું કાર્યકાળ પ્રધાનમંત્રીના રૂપમાં તેમનું કાર્યકાળ વધારે સંતોષ આપે છે.

મનમોહન સરકારને ભ્રષ્ટ માનવામાં આવી રહી છે. તેમનાથી કઈ જગ્યાએ ભૂલ થઈ કે સાહસૂપર્ણ પગલું ઉઠાવી ન શક્યાં જ્યારે પેદા થયેલી સ્થિતિની માંગ હતી.

અર્થવ્યવસ્થા મેનેજમેન્ટમાં ક્યાં ચૂક રહી ગઈ જેથી નિવેશનું ચક્ર તૂટી ગયું

મનમોહન સિંહના કાર્યકાળમાં સીબીઆઈ, સીવીસી, જેપીસી અને સિવિલ સેવાઓ જેવી સંવૈધાનિક સંસ્થાઓ નષ્ટ થઈ તેના દોષી તેઓ પોતાને માને છે

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments