Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનમોહન સિંહ આજે સાંજે જનતાને શુભેચ્છા સંદેશ પાઠવશે.

મનમોહન સિંહ આજે સાંજે જનતાને શુભેચ્છા સંદેશ પાઠવશે.

Webdunia
ગુરુવાર, 8 મે 2014 (15:51 IST)
વડાપ્રધાન મનમોહન સિંહ આજે સાંજે જનતાને સંબોધશે. લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થશે તે સાથે બીજા દિવસે યુપીએ સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ જશે. તે પહેલાં આજે વડાપ્રધાન મનમોહન સિંહ વિદાય પાઠવતા શુભેચ્છા સંદેશ જનતાને આપશે. નોંધનીય છેકે મનમોહન સિંહ બે વખત  યુપીએ સરકારમાં પીએમ પદ સંભાળ્યું છે.

ચાલુ વર્ષ 3જી જાન્યુઆરીએ પીએમ મનમોહન સિંહે દસ વર્ષના યુપીએ સરકારના શાસન દરમ્યાન ત્રીજી પ્રેસ કોંન્ફરંસ સંબોધી હતી અને તે વખતે તેમણે રાજનીતિમાંથી વિદાય લેવાની જાહેરાત કરી હતી.  

ગધેડો અને ધોબી

ચતુરંગા દંડાસન આપે છે પીઠના દુખાવામાં ઝડપી રાહત, જાણો કેવી રીતે કરવું

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Morning Breakfast- સોજીના ચીલા

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

Show comments