Webdunia - Bharat's app for daily news and videos

Install App

મધર ટેરેસાનો અસલી મકસદ ધર્માતરણ હતો - મોહન ભાગવત

Webdunia
મંગળવાર, 24 ફેબ્રુઆરી 2015 (11:41 IST)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ છે કે મધર ટેરેસા દ્વારા ગરીબો માટે કરવામાં આવેલ સેવા કાર્યોનો મુખ્ય હેતુ ધર્મ પરિવર્તન હતો. સોમવારે એક એનજીઓ અપના ઘર દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં ભાગવતે આ વાત કરી. 
 
ભાગવતે કહ્યુ કે સવાલ ધર્મપરિવર્તનનો નથી પણ આ સેવાની આડમાં થાય છે. આવામાં સેવા દૂષિત થઈ જાય છે. પણ અહી ઉદ્દેશ્ય સંપુર્ણ રીતે ગરીબો અને નિ:સહાયોની સેવા કરવાનો છે. આરએસએસ પ્રમુખ મોહન ભાગવત ભરતપુરથી આઠ કિલોમીટર દૂર ગામ બજહેરામાં અપના ઘર સ્વયંસેવી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ મહિલા સદન અને શિશુ બાલગૃહના ઉદ્દઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ હતા. 

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Show comments