Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતના કૈલાશ સત્યાર્થી અને પાક.ની મલાલાને શાંતિ માટે નોબલ પ્રાઈઝ પુરસ્કાર

Webdunia
શુક્રવાર, 10 ઑક્ટોબર 2014 (18:12 IST)
. નોર્વેના પાટનગર ઓસ્લોમાં જુદી જુદી કેટેગરીમાં બહુચર્ચિત નોબલ પ્રાઈઝના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમા આજે નોબલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. નોબેલ કમિટિએ નોબલ શાનિત પુરસ્કર ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનના મલાલા યુસુફજહીને સંયુક્ત રીતે આપવાનો નિર્ણય કર્યો છે.  
 
જો કે આ દોડમાં એડવર્ડ સ્નોડન પોપ ફ્રેસિંસ પણ્હતા. આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર માટે 278 નોમિનેશન કરાયા હતા. આ નોબેલ પ્રાઈસ વિજેતાઓને 1.1 મિલિયન ડોલર જેટલી રકમ ઈનામરૂપે આપવામાં આવશે. 
 
ભારતના કૈલાશ સત્યાર્થી 'બચપન બચાવો' નામની એક ગેર સરકારી સંગઠન અને બાળ મજુરી વિરૂધ પોતાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો મલાલા યુસુફઝઇ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં છોકરીઓ માટે શિક્ષણની ઝુંબેશ ચલાવી રહી છે, આ માટે આતંકવાદીઓની ગોળીનો નિશાન પણ બનવું પડ્યું છે.
 
આ બન્ને વ્યક્તિઓની પસંદગી 278 દાવેદારોના લિસ્ટમાંથી કરવામાં આવી હતી. નોબલ કમિટીએ આપેલી માહિતી પ્રમાણે આ લિસ્ટમાં 47 જેટલી સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments