Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાનને પણ ઠગ્યા, વૈષ્ણોદેવીમાં ચઢાવાયેલુ 43 કિલો સોનુ નકલી નીકળ્યુ

Webdunia
ગુરુવાર, 30 જાન્યુઆરી 2014 (16:51 IST)
.
P.R
જમ્મુ અને કાશ્મીરમાં આવેલ પવિત્ર વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલ 43 કિલો સોનુ અને 57 હજાર કિલો ચાંદી નકલી નીકળી છે. આરટીઆઈ નીચે કરવામાં આવેલ અરજીમાં આ માહિતી મળી છે. આ તીર્થસ્થળમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન ચઢાવવામાં આવેલ 193.5 કિલો સોનુ અને 81,635 કિલો ચાંદી વિશે આરટીઆઈમાં માહિતી માંગવામાં આવી હતી.

તીર્થસ્થળના મેનેજમેંટ બોર્ડના મુખ્ય અધિકારી એમ.કે ભંડારીએ કહ્યુ કે ચઢાવવામાં આવેલ 43 કિલો સોનુ અને 57,815 કિલો ચાંદી નકલી મળી આવી છે. તેમણે જણાવ્યુ કે અહી ચઢાવવામાં આવેલ કિમંત ધાતુઓને સિક્કામાં ઢાળવા માટે સરકાર પાસે મોકલ્યુ હતુ. આ સિક્કાને શ્રદ્ધાળુઓ દ્વારા યાદગાર ભેટ તરીકે ખરીદવામાં આવે છે.

તેમણે કહ્યુ કે કેટલાક શ્રદ્ધાળુઓએ શુદ્ધતાની તપાસ કર્યા વગર સોનુ ચાંદી ખરીદ્યુ હશે. માતા વૈષ્ણોદેવી મંદિરને દેશના પવિત્ર સ્થળમાંથી કે ગણવામાં આવે છે. ગયા વર્ષે એક કરોડ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments