Webdunia - Bharat's app for daily news and videos

Install App

બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ - યોગી આદિત્યનાથ

Webdunia
શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (12:54 IST)
બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે શાહી ઈમામ અહમદ બુખારી પર નિશાન સાધતા કહ્યુ, 'બુખારીને પાકિસ્તાન મોકલી દેવા જોઈએ.' પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ આંદોલનની પ્રશંસા કરતા ગોરખપુરના બીજેપી સાંસદ યોગી આદિત્યનાથે કહ્યુ કે દેશની એકતા અને અખંડતા માટે બધા દેશવાસીઓએ એક મંચ પર આવવુ જોઈએ. 
 
પ્રધાનમંત્રીને શાહી ઈમામના કાર્યક્રમમાં ન બોલાવવાથી નારાજ યોગી આદિત્યનાથે બુખારીને દેશદ્રોહી સુધી ઓળખાવ્યા. યોગી આદિત્યનાથની સાથે જ કોંગ્રેસ અને ઉત્તરપ્રદેશ સરકાર પર પણ જોરદાર નિશાન તાક્યુ. 
 
આદિત્યનાથે કહ્યુ કે કોંગ્રેસ પાર્ટીએ પરિવારવાદમાં ફસાઈને હંમેશાથી દેશની અખંડતા અને એકતાને ઘાયલ કરી છે. પ્રદેશ સરાકર પર વરસતા આદિત્યનાથે કહ્યુકે જે પ્રદેશ સરકારનો મુખ્યપ્રધાન બળાત્કારીઓનુ સમર્થન કરતો હોય તે પ્રદેશની પોલીસ પાસે શુ આશા રાખી શકાય છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments