Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને પેદા કરવા મર્દાનગીની જરૂર પડે છે - આઝમ ખાન

Webdunia
શનિવાર, 20 ડિસેમ્બર 2014 (11:55 IST)
હંમેશા પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં રહેનારા ઉત્તર પ્રદેશના વરિષ્ઠ મંત્રી અને સપા નેતા આઝમ ખાને ગુરૂવારે લખનૌમાં અલ્પસંખ્યક અધિકાર દિવસના અવસર પર નામ લીધા વગર હિંદુ સંગઠનો પર નિશાન સાધ્યુ. આઝમે કહ્યુ કે પુરસ્કાર વહેંચવાથી બાળકો પેદા નથી થતા. બાળકો પેદા કરવા માટે મર્દાનગીની જરૂર હોય છે. 
 
બીજી બાજુ બીજેપીએ આઝમના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે તેઓ દેશમાં ભાગલાની રાજનીતિને હવા આપવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમના આ નિવેદનોને ગંભીરતાથી ન લેવા જોઈએ. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments